Pandit Dindayal Upadhyay Awas Yojana Gujarat 2023: ગુજરાત સરકાર દ્વારા ગરીબો માટે શરૂ કરાયેલી આ યોજના છે. આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ આપવામાં આવે છે. હાય હું પટોદ છું અને તે રસ્તા પર ઘર બનાવવા માટે પૈસા આવ્યા હતા તેમની પાસે તેમના કાર્યકાળને રિન્યુ કરવા માટે પૈસા નથી તેઓ તેમના ઘર બનાવવા માટે આર્થિક રીતે સખત પ્રયાસ કરી રહ્યા છે ગુજરાત સરકાર તરફથી પંડિત દીન દયાળ આવાસ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. , આ સાથે ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના પણ શરૂ કરવામાં આવી છે.
Pandit Dindayal Upadhyay Awas Yojana Gujarat 2023
યોજના | પંડિતદીનદયાળઉપાધ્યાયઆવાસયોજના 2023 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ઓ.બી.સી અને વિચરતી વિમુકત જ્ઞાતિના લાભાર્થીઓને ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને આવાસ પૂરું પાડવું. |
લાભાર્થી | ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) અને વિચરતી વિમુકત જ્ઞાતિઓના પાત્રતા નાગરિકોને |
મળવાપાત્ર લોન | આ યોજના હેઠળ કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે. |
Govt.Official Website | Department of Social Justice & Empowerment’s Website |
Online Apply Website | e-Samaj Kalyan Online Apply |
Benefits of Pandit Deendayal Awas Yojana 2023
- આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતી નાણાકીય સહાય અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
- સરકાર દ્વારા આપવામાં આવતી સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવેલ પ્રથમ હપ્તો 40000 રૂપિયાનો હશે જે લાભાર્થીએ તેના ઘરનું બાંધકામ શરૂ કરવાનું રહેશે.
- પછી બીજા સપ્તાહમાં સરકાર 60,000 રૂપિયાની સહાય આપશે જે દરમિયાન બાંધકામ શરૂ થવું જોઈએ.
અને સરકાર દ્વારા રૂ.20 આપવામાં આવ્યા હતા જેમાં હપ્તાની રકમ સરકાર દ્વારા પૂર્ણ થતાં લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. - ઉપરાંત, આ યોજના હેઠળ, ઘરમાં શૌચાલય બનાવવા માટે સરકારને અરજી કરવાની હોય છે, જેના માટે સરકાર દ્વારા શૌચાલય બનાવવા માટે 16,950/- નાણાકીય સહાય આપવામાં આવે છે.
Eligibility for Pandit Deendayal Housing Scheme
આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ.
- લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો હોવો જોઈએ.
- અરજદાર વિચરતિ વિમુકત જ્ઞાતિનો હોવો જોઈએ.
- કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- (છ લાખ) કરતાં ઓછી હોય તેવા લાભાર્થીઓને મળવાપાત્ર થાય છે.
- ઘર વહોણા અરજદારોને ગામડામાં અને શહેરોમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા લાભાર્થીઓનેઆ યોજનાનો લાભ આપવામાં આવશે.
Pandit Deendayal Awas Yojana Document
પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક ડોક્યુમેટ હોવા જોઈએ. અરજદારો દ્વારા આ ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી વખતે અપલોડ કરવાના રહેશે. જેની યાદી નીચે મુજબ છે.
- લાભાર્થીનો તાજેતરનો પાસપોસ સાઈઝનો ફોટો
- અરજદારની જાતિનો દાખલો
- આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.પરંતુ જો શિક્ષિત હોય તો લીવીંગ સર્ટીફીકેટ (L.C) રજૂ કરવાનું% રહેશે.
- આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળીનું બિલ/ લાઈસન્સ/ ભાડાકરાર/ ચૂંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક રજૂ કરવાનું રહેશે.)
- કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
- જમીન માલિકીનું આધાર કે ડોક્યુમેન્ટ
- ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે મકાન સહાય મંજુર કરવા માટે આપવાનું પ્રમાણપત્ર
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- BPL નો દાખલો (હોય તો)
- પતિના મરણનો દાખલો (જો વિધવા હોય તો)
- જો લાભાર્થી વિધવા હોય તો “વિધવા અંગેનું પ્રમાણપત્ર”
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
- બેંક ખાતાની પાસબુક / કેન્સલ ચેક
મળવાપાત્ર લાભ અથવા સહાયની રકમ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નિયામક વિચરતિ વિમુકત વિભાગ કાર્યરત છે. જે વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે.
હપ્તાની સંખ્યા | મળવાપાત્ર રકમ (રૂપિયામાં) |
પ્રથમ હપ્તામાં | 40,000/- સહાય |
બીજા હપ્તા પેટે | 60,000/- ની સહાય |
ત્રીજા હપ્તા પેટે | 20,000/- ની સહાય મળવાપાત્ર |
How To Online Apply Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023
SJE Gujarat દ્વારા e-Samaj Kalyan Portal બનાવવામાં આવેલ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે Online Apply કરવાનું થાય છે. આ મકાન સહાયનો લાભ મેળવવા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.
- સૌપ્રથમ Google Search ખોલીને તેમાં e samaj kalyan portal ટાઈપ કરવાનું રહેશે.
- હવે સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
- જેમાં “Director Developing Castes Welfare” પેજ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ નવા પેજમાં અલગ-અલગ યોજનાઓ દેખાશે. જેમાંથી નંબર-11 પર આવેલી ” પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
- જો તમે e samaj kalyan registration ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં તમારે નામ, જાતિ, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા કેપ્ચા કોડ નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.
- નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.જેમાં User Id, Password અને Captcha Code ના આધારે લોગીન કરવાનું રહેશે.
- Citizen Login માં Pandit Dindayal Awas Yojana Online Apply પર ક્લિક કરવાનું રહેશે.
Online Application
- ત્યારબાદ એમાં પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
- ત્યારબાદ ઘર વિહોણા કે રહેવાલાયક ઘર નથી તેની માહિતી ભરવાની રહેશે.
- ઘરે તમામ માહિતી ભરાઈ ગયા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસીને Save પર ક્લિક કરવાનું રહેશે.
- ફાઈનલ Confirm થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે.
- છેલ્લે, પ્રિન્ટ એપ્લિકેશન સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે.
Important Link
Govt. Official Website | SJE Gujarat |
Your Application Status | e-Samaj Kalyan Status |
New User? Please Register Here! | e Samaja Kalyan New User? |
Citizen Help Manual | Download Citizen Help Manual |